suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પાલનપુર જકાતનાકા ખાતે રેલ્વે આરક્ષણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પાલનપુર જકાતનાકા ખાતે રેલ્વે આરક્ષણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું

Share:

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના શિવાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રેલ્વે આરક્ષણ કેન્દ્રને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ખુલ્લું મૂક્યું હતું. આ નવા કેન્દ્રથી રાંદેર, જહાંગીરપુરા,અડાજણ,પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ઉત્તર-પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ સહિત અન્ય રાજ્યોના ૧૦ લાખથી વધુ સ્થાનિક નાગરિકોને રિઝર્વેશન કરાવવા તેમજ ટિકીટ બુકિંગ કરાવવામાં વધુ એક સુવિધા પ્રાપ્ત થઈ છે.

 

આ પ્રસંગે ભારતીય રેલ્વેના પૂર્વ પીએસી મેમ્બર છોટુભાઈ પાટીલ, કોર્પોરેટર કૃણાલભાઈ સેલર, ગૌરીબેન સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment